અમદાવાદ,
અમદાવાદમાં સાધ્વી જયશ્રીગિરીની રેગ્યુલર જામીન અરજીનો મામલો સામે આવ્યો છે. 5 કરોડની છેતરપીંડીના કેસમાં જામીન અરજી કરી હતી. ત્યારે પાલનપુર વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ છે. ત્યારે હાલ હાઇકોર્ટમાં સુનવણીની પ્રક્રિયા ટળી છે અને વધુ સુનવણી બે અઠવાડિયા બાદ હાથ ધરાય તેવી શક્યતા છે.