દેશ અને દુનિયામાં ઇદ-ઉલ-ફિત્રની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામા આવી રહી છે. ત્યારે ભારત- પાકિસ્તાન અને ભારત – બાંગ્લાદેશની સરહદો સેના દ્રારા પણ ઇદ ઉજવાઇ હતી. ભારત દ્રારા હિન્દુ, મુસ્લીમ કે કોઇ પણ ધાર્મિક તહેવાર પૂરા સન્માન, ઉત્સાહ અને સુખ સાથે ઉજવવામાં આવે છે. ત્યારે બનેં મહત્વ પૂર્ણ આંતર રાષ્ટ્રીય સરહદે ઇદની ઉજ્વણીનો માહોલ જોવા મળ્યો હતો.
વાઘા-અટારી બોર્ડ પર જોવા મળ્યા ઇદ-ઉલ-ફિત્રનાં રંગ