Not Set/ ભગવાન દાદાનો આજે જન્મ દિવસ,જાણો એવી 11 ખાસ વાતો જે તમે ક્યારે નહિ જાણી હોય

મુંબઈ ભગવાન દાદાને એક ટ્રેંડ સેટરના રૂપમાં યાદ કરવામાં આવે છે.તેઓએ 30-40 ના દશકામા ભારતીય સિનેમામાં ઘણા બદલાવ લાવ્યા હતા. તેમની ડાન્સિંગ સ્ટાઈલ, કોમેડી અને ખાસ અંદાજએ બધા જ લોકોકા દિલને જીત્યા હતા અને આજે એટલે કે 1 ઓગસ્ટના રોજ તેઓનો જન્મદિવસ પર આજે અમે તમને જણાવી શું તેમના જીવનની થોડી ખાસ વાતો… તો આવો […]

Trending Entertainment
f ભગવાન દાદાનો આજે જન્મ દિવસ,જાણો એવી 11 ખાસ વાતો જે તમે ક્યારે નહિ જાણી હોય

મુંબઈ

ભગવાન દાદાને એક ટ્રેંડ સેટરના રૂપમાં યાદ કરવામાં આવે છે.તેઓએ 30-40 ના દશકામા ભારતીય સિનેમામાં ઘણા બદલાવ લાવ્યા હતા. તેમની ડાન્સિંગ સ્ટાઈલ, કોમેડી અને ખાસ અંદાજએ બધા જ લોકોકા દિલને જીત્યા હતા અને આજે એટલે કે 1 ઓગસ્ટના રોજ તેઓનો જન્મદિવસ પર આજે અમે તમને જણાવી શું તેમના જીવનની થોડી ખાસ વાતો…

તો આવો જાણીએ ભગવાન દાદા વિશે..

– અહી અમે તમને જણાવી શું ભગવાન દાદાની પ્રથમ ડાઈલોગ ફિલ્મ વિશે તેમની પ્રથમ ડાઈલોગ મુવી “હિમ્મત-એ-મર્દા” (1934) હતી અને આ ફિલ્મમાં લલીતા પવાર તેમની હિરોઈન હતી. જણાવીએ કે આ ફિલ્મ દરમિયાન લલીતા પવારની એક ભૂલના કારણે  ભગવાન દાદાએ તેઓને થપ્પડ માર્યો હતો. થપ્પડ માર્યા બાદ લલીતા દોઢ દિવસ સુધી કોમા રહ્યા હતા. તેની અસર તેની આંખો પર દેખાતી હતી.

– ભગવાન દાદા  “શેવરલે” કરોના શોકીન હતા અને તેઓ “શેવરલે” ટાઈટલ નામની ફિલ્મમાં કામ કર્યું હતું.

1947ના તોફાનો દરમિયાન તેઓએ બધા જ મુસ્લિમ કલાકારો અને ટેક્નિશિયનને આશ્રયસ્થાન આપ્યું હતું.

– ભગવાન દાદાએ ભારતની પહેલી હોરર ફિલ્મ 1949માં “ભેડી બંગલા” બનાવી હતી.

– ભગવાન દાદાએ  હોલિવૂડ ફિલ્મ એક્ટર “ડગલસ ફેયરબેંક”ના ફેન હતા. તેઓ કોઈ પણ બોડી ડબલને પોતાના સ્ટંટ પોતે જ કરતા હતા. તેઓએ સ્ટંટ એટલા અસલી લગતા હતા કે તેઓને રાજ કપૂર ઇન્ડિયન ડગલસ  કહેતા હતા.

– તેમના દ્રારા માર્ગદર્શિત અને નિર્મિત ફિલ્મના એક સીનમાં તેઓને પૈસાની બારીસ બતાવવાની હતી અને તેઓએ આ અસલી નોટોનો ઉપયોગ કર્યો હતો.

– ભગવાન દાદાની ફિલ્મોમાં નેગેટીવ મુંબઈના ગોરેગાંવમાં તેમનના ગોદામ રાખતા હતા. પરંતુ તેમના આગ લાગી ગઈ અને 1940ના દશકા સુધી તેમની બધી ફિલ્મો તેમાં બળી ગઈ..

– મ્યુઝિક ડાયરેક્ટ સી રામચંદ્ર તેમના મિત્ર હતા.અને તેઓએ તેમને પ્રથમ બ્રેક આપ્યો હતો.

– ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ડાન્સરોની કમી હોવાથી ભગવાન દાદાએ “અલબેલા” સોંગ “શોલા જો ભડકે”માં ફાઈટર્સનો ઉપયોગ કર્યો હતો.

–  ચેંબુરના આશા સ્ટુડિયો કેંપસમાં તેમનો એક  બંગલો હતો. પરંતુ તેઓ તેમાં થોડાક જ દિવસ રહ્યા હતા. તેઓ તેમના નિધનના સમયે સુધી તેમના જુના ઘરેમાં રહ્યા હતા. તેમને તેમના જુના ઘરમાં રહેવાનું ખુબ જ પસંદ હતું.

– વર્ષ 2016ma એક “અલબેલા”ના નામથી એક મારાથી મુવી બનાવવામાં આવી હતી. તેમાં ભગવાન દાદાના જીવન વિશે બતાવવામાં આવ્યું હતું. ફિલ્મમાં મંગેશ દેશાઈએ ભગવાન દાદા નો કિરદાર નિભાવ્યો હતો. આ ફિલ્મમાં વિદ્યા બાલનએ ગીતા બાલીની ભૂમિકા  ભજવી હતી