આજે 31મી જાન્યુઆરીના મહાસુદ પુનમના રોજ સાંજે ૫ વાગ્યે ચંદ્વગ્રહણ થવાનું છે. ત્યારે આ ચંદ્રગ્રહણને લઇ ધાર્મિક વિઘિ, પૂજા -અર્ચના પર ગ્રહણનુ વેધ લાગતો હોવાથી રાજ્યભરના મુખ્ય મંદિરોની પવિત્ર યાત્રાઘામ અંબાજી, દેશના ૧૦ જ્યોતિલિંગમાનું એક સોમનાથ મંદિર, દ્વારકા તેમજ મહારાષ્ટ્રના શેરડી સાઈ મંદિરની આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
- અંબાજી
સવારે આરતી : 6 થી 6.30
સવારે રાજભોગ : 7:30 થી 8
સાંજે 5 વાગ્યા પછી મંદિર બંધ થઇ જશે.
– સોમનાથ મંદિર
સાજે 6.25થી 7.25 મંદિર બંધ રહેશે.
- દ્વારકા મંદિર
સવારે આરતી : 6 થી 6.30
સાંજે 4 વાગ્યા થી લઈ 10 વાગ્યા સુઘી યજ્ઞનુ આયોજન કરવામા આવ્યુ છે. મંદિર સાંજે 4 વાગ્યા પછી મંદિર બંધ રહેશે.
- શીરડીમંદિર
સાજે 5 વાગ્યા પછી મંદિર બંધ રહેશે.