Ahmedabad News: આજે 5 જૂને અમદાવાદમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ઉમિયા કેમ્પસ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં 30 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
આજે વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં અમદાવાદ ખાતે વૃક્ષારોપણ કર્યું, તેમજ AMTSની ઇ-બસ અને પ્લાસ્ટિક ક્રશર મશીનનું લોકાર્પણ કર્યું.
ઇ-વ્હીકલ્સના માધ્યમથી ગુજરાત જાહેર પરિવહનમાં ગ્રીન મોબિલિટીની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે ક્લાઇમેટ ચેન્જની અસરોનો સામનો આખું વિશ્વ કરી… pic.twitter.com/MkUFfPzMIM
— Bhupendra Patel (Modi Ka Parivar) (@Bhupendrapbjp) June 5, 2024
અમદાવાદ શહેરના ઉમિયા કેમ્પસ ખાતે આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મિશન મિલિયન ટ્રીન અંતર્ગત 30 લાખ વૃક્ષો વાવવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી, જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ મેયર પ્રતિભા જૈન ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે
આ પ્રસંગે AMTS ઇ-બસ અને પ્લાસ્ટિક ક્રશર મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: NEET-UG Result: ગુજરાતના 6 વિદ્યાર્થીઓએ ટોપ 100માં સ્થાન મેળવ્યું
આ પણ વાંચો: વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે
આ પણ વાંચો: ગુજરાતની 26 બેઠકો પર જાણો ઉમેદવારો કેટલા મતથી વિજયી બન્યા…
આ પણ વાંચો: નવસારીમાં સી.આર.પાટીલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો