Not Set/ રાજ્યમાં 22 લોકોના મોત સાથે નોધાયા 1561 નવા કેસ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 22 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 4869 છે.  ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 7,71,860  છે.  રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 29,015 છે. 

Top Stories Gujarat
rupani 18 રાજ્યમાં 22 લોકોના મોત સાથે નોધાયા 1561 નવા કેસ

ગુજરાત રાજ્યમાં કોરોનાવાઇરસની બીજી લહેર પોતાની ગતિ મંદ કરી રહીછે.  રાજ્યમાં નોધાતા નવા કેસ્નીસ ન્ખ્યામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યોછે. છે લ્લા બે દીવ્સ્થીરાજ્યમાં 2000 કરતા ઓછા કેસ સામે આવી રહ્યા છે.  રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 1,561 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો  8,10,730 ઉપર પહોંચ્યો છે,

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 22 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 4869 છે.  ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 7,71,860  છે.  રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 29,015 છે.

અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 256 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 6 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 172 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 80 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં રાજ્યના સૌથી વધુ 172 કેસ, જ્યારે ગ્રામ્યમાં 80 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 86 કેસ અને ગ્રામ્યમાં 42 કેસ નોંધાયા છે.

3c રાજ્યમાં 22 લોકોના મોત સાથે નોધાયા 1561 નવા કેસ