આપને જણાવી દઇએ કે, પૂૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમ આઈએનએક્સ મીડિયા કેસ મામલે 5 સપ્ટેમ્બરથી જેલમાં છે. ચિદમ્બરમ તિહાર જેલની બેરેક નંબર સાત માં બંધ છે. આ જેલ આર્થિક અપરાધીઓ માટે છે.
A Delhi Court allows Enforcement Directorate (ED) to arrest Congress leader P Chidambaram with an option to interrogate him first. https://t.co/PAfVOVK81V
— ANI (@ANI) October 15, 2019
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન દ્વારા 21 ઓગસ્ટના રોજ પૂર્વ નાણાં મંત્રીની ધરપકડ કરવામાં આવ્યા બાદ, તેમને દિલ્હીની અદાલતે ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે.પૂૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમ પર નાણાં મંત્રી હતા ત્યારે આઈએનએક્સ મીડિયા(હવે 9એક્સ ન્યૂઝ)ને INR 305 કરોડનું વિદેશી ભંડોળ લાવવા દેવા માટે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રોત્સાહન બોર્ડ (એફઆઈપીબી)ની મંજૂરી આપવામાં ગેરરીતિઓનો કરવાનો આરોપ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.