Not Set/ MP માં રીલીઝ નહીં થાય ફિલ્મ પદ્માવતી

ભોપાલ: ફિલ્મ પદ્માવતીની 1 ડિસેમ્બરે રિલીઝ થવાની ડેટ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિવાદ વધુ ઉગ્ર થઈ રહ્યો છે. જો રાષ્ટ્રમાતા પદ્માવતીના સન્માનની વિરૂદ્ધ દ્રશ્યો હશે તો MP માં રીલીઝ નહીં થાય આ ફિલ્મ, આ ઘોષણા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવતીને લઈને ઘોષણા કરી કે, […]

Top Stories
179364 shivraj singh MP માં રીલીઝ નહીં થાય ફિલ્મ પદ્માવતી

ભોપાલ:

ફિલ્મ પદ્માવતીની 1 ડિસેમ્બરે રિલીઝ થવાની ડેટ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિવાદ વધુ ઉગ્ર થઈ રહ્યો છે. જો રાષ્ટ્રમાતા પદ્માવતીના સન્માનની વિરૂદ્ધ દ્રશ્યો હશે તો MP માં રીલીઝ નહીં થાય આ ફિલ્મ, આ ઘોષણા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવતીને લઈને ઘોષણા કરી કે, જો આ ફિલ્મમાં ઐતિહાસિક તથ્યોની સાથે છેડછાડ કરી ચિતૌડની મહારાણીના સન્માનની વિરૂદ્ધ દ્રશ્ય મુકવામાં આવશે તો ફિલ્મ પદ્માવતીને મધ્યપ્રદેશમાં રિલીઝ કરવાની અનુમતી આપવામાં નહિં આવે.