Not Set/ નોટબંધીના એક વર્ષ થયા પર રાહુલ ગાંધીએ આપ્યું આ નિવેદન, જાણો

ગત ૮ નવેમ્બર ૨૦૧૬ ના રોજ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં લાગુ કરવામાં આવેલી નોટબંધીનું આજે એક વર્ષ પૂર્ણ થયું છે. નોટબંધીના એક વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ દ્વારા જણાવ્યું, “નોટબંધી એ એક ટ્રેજેડી છે. પ્રધાનમંત્રીના એક વિચારહીન નિર્ણયે લોખો લોકોની આજીવિકા અને જીવનને નષ્ટ કરી […]

Top Stories
Rahul Gandhi નોટબંધીના એક વર્ષ થયા પર રાહુલ ગાંધીએ આપ્યું આ નિવેદન, જાણો

ગત ૮ નવેમ્બર ૨૦૧૬ ના રોજ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં લાગુ કરવામાં આવેલી નોટબંધીનું આજે એક વર્ષ પૂર્ણ થયું છે. નોટબંધીના એક વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ દ્વારા જણાવ્યું, “નોટબંધી એ એક ટ્રેજેડી છે. પ્રધાનમંત્રીના એક વિચારહીન નિર્ણયે લોખો લોકોની આજીવિકા અને જીવનને નષ્ટ કરી દીધું છે”.

maxresdefault 6 નોટબંધીના એક વર્ષ થયા પર રાહુલ ગાંધીએ આપ્યું આ નિવેદન, જાણો

મહત્વનું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણયને કાળા નાણા વિરોધી તરીકે મનાવશે જયારે કોંગ્રેસ દ્વારા નિર્ણયના વિરોધમાં “કાળો દિવસ” તરીકે મનાવવામાં આવી રહ્યો છે. નોટબંધીના એક વર્ષ પૂર્ણ થવા પર રાહુલ ગાંધી આજે ગુજરાતમાં સુરતના પ્રવાસે છે.