Ayodhya/ ગરમીથી બચાવવા માટે રામલલ્લાને સુતરાઉ કપડાં પહેરાવવામાં આવ્યા,વધતી ગર્મીના કારણે ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરાયો

અયોઘ્યામાં રામલલ્લાના દર્શન માટે દરરોજ ભક્તોની ભીડ ઉમટટી હોય છે. ત્યારે હાલમાં જ પ્રિયંકા ચોપરા તેમના પતિ નિક જોન સાથે રામલલ્લાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન રામ મંદિરમાં પહેલી વાર આ શનિવારે રામલ્લાને સુતરાવ કાપડા પહેરાવવામાં આવ્યા હતા.

India Religious Trending
Cricket Tutorials YouTube Thumbnail ગરમીથી બચાવવા માટે રામલલ્લાને સુતરાઉ કપડાં પહેરાવવામાં આવ્યા,વધતી ગર્મીના કારણે ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરાયો

અયોઘ્યામાં રામલલ્લાના દર્શન માટે દરરોજ ભક્તોની ભીડ ઉમટટી હોય છે. ત્યારે હાલમાં જ પ્રિયંકા ચોપરા તેમના પતિ નિક જોન સાથે રામલલ્લાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન રામ મંદિરમાં પહેલી વાર આ શનિવારે રામલ્લાને સુતરાવ કાપડા પહેરાવવામાં આવ્યા હતા. રામ મંદિરના ટ્રસ્ટ દ્રારા વધતી ગરમીના તાપમાનને ધ્યાને લઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે. શનિવારે મલમલના કપડાને કુદરતી નળીથી રંગીને તેને ગોટા દ્વારા સજાવવામાં આવ્યા હતા, અને રામલ્લાને પહેરાવવામાં આવ્યા હતા. તમને જણાવીએ કે પ્રાણ પ્રતિષ્ઠા પછી રામ લલ્લાને સિલ્કના કપડા પહેરાવવામાં આવતા હતા. પરંતુ આ વધતી ગર્મીના કારણે ટ્રસ્ટએ નિર્ણય કર્યો છે કે રામલલ્લાને સુતરાવ કાપડના કપડા પહેરાવવામાં આવશે.

વાતાવરણમાં બદલાવની સાથે ભગવાનને ગરમીથી બચાવવા ટ્રસ્ટ્રે આયોજન કર્યુ છે. ઉનાળાની ઋતુ દરમિયાન ખાસ કપડા બનાવવામાં આવ્યા છે. અને રામલલ્લાને પહેરાવવામાં આવશે. અને મંદિરમાં ભગવાનને શ્રંગાર પણ કરવામાં આવશે. ભગવાનનો પોષાક સમય સર બદવામાં પણ આવશે. અને શીયાળામાં ગરમ વસ્ત્રો પણ પહેરાવવામાં આવશે, અને અયોઘ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લાની પહેલી ગરમી હશે.

રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલી રામ નવમિની ઉજવણી પણ કરવામાં આવશે. અને પ્રશાશન દ્વારા ખૂબ તૈયારીઓ પણ ચાલી રહી છે. અને આગામી રામનવમિમાં 15 લાખ કરતા પણ વધારે ભક્તો આવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. તો 15 એપ્રિલ થી 17 એપ્રિલ સુધી 24 કલાક મંદિર ખુલ્લુ રાખવામાં આવશે. જો ભક્તોની ભીડ વધારે હશે તો 18 એપ્રિેલે પણ 24 કલાક મંદિર ખુલ્લુ રેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:4 જજોએ પ્રેસ કોન્ફરન્સ કેમ કરી? પીએમ મોદી અને ખડગે ધાકધમકીનાં આરોપમાં સામસામે

આ પણ વાંચો:યુક્રેનના વિદેશ મંત્રી પ્રથમ વખત ભારતની મુલાકાતે 

આ પણ વાંચો:મુખ્તાર અન્સારીનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, તેમના અંતિમ સંસ્કાર પૈતૃક