Not Set/ વૃક્ષોનું નિકંદન કાઢી નાખતા મંદિરના પૂજારીએ કર્યો જીવતા સમાધિ લેવાનો નિર્ણય

આણંદ આણંદના ત્રણોલ ગામે પંચાયત દ્વારા રસ્તો બનાવવા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હતું જેને કારણે ત્રણોલ ગામના મહાદેવ મંદિરના પૂજારી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વૃક્ષો કાપી નખાતા પૂજારીએ સમાધી લેવાનો નિર્ણય કર્યો હતો અને સમાધી માટે પૂજારી દ્વારા ખાડો ખોદતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પૂજારીની અટકાયત કરી તેમને […]

Top Stories Gujarat Others Trending
fe 5 વૃક્ષોનું નિકંદન કાઢી નાખતા મંદિરના પૂજારીએ કર્યો જીવતા સમાધિ લેવાનો નિર્ણય

આણંદ

આણંદના ત્રણોલ ગામે પંચાયત દ્વારા રસ્તો બનાવવા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હતું જેને કારણે ત્રણોલ ગામના મહાદેવ મંદિરના પૂજારી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

વૃક્ષો કાપી નખાતા પૂજારીએ સમાધી લેવાનો નિર્ણય કર્યો હતો અને સમાધી માટે પૂજારી દ્વારા ખાડો ખોદતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.

fe 6 વૃક્ષોનું નિકંદન કાઢી નાખતા મંદિરના પૂજારીએ કર્યો જીવતા સમાધિ લેવાનો નિર્ણય

પોલીસ દ્વારા પૂજારીની અટકાયત કરી તેમને સમાધી લેતા અટકાવવામાં આવ્યા હતા. હાલ તો મંદિરની આજુ બાજુ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.