પોતાની જાતને સેલ્ફ કોરન્ટાઇન કરનાર અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ટ્વીટ કરી જાણકારી આપી છે કે, તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સાથે જ જાણકારી આપી છે કે, કોરોના સામે ચાલી રહેલી જંગમાં તેઓ વહેલી તકે જોડાશે. તો આ માહિતીની સાથે સાથે જ તમામ લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, વિજય નહેરાએ જાણકારી આપી હતી કે તેઓ બે સંક્રમિત લોકોના સંપર્કમાં આવ્યા છે. જેથી પોતે જાતે જ હોમ આઈસોલેટ થયા હતા. આ પણ ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાની જગ્યાએ હાલમાં અમદાવાદની કમાન મુકેશ કુમારને સોંપવામાં આવી છે.
જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન…