અમદાવાદ/ અદાણી શાંતિગ્રામમાં MD મહિલા ડોક્ટરે ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

અમદાવાદમાં અદાણી શાંતિગ્રામમાં આપઘાતનો મામલો સામે આવ્યો છે. મહિલા એમડીએ કોઇ અગ્મય કારણોસર મોતને વહાલું કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

Ahmedabad Gujarat
A 98 અદાણી શાંતિગ્રામમાં MD મહિલા ડોક્ટરે ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા
  • અમદાવાદમાં ડોક્ટરે કરી આત્મહત્યા
  • અદાણી શાંતિગ્રામમાં ડોકટરની આત્મહત્યા
  • એમડી ડોકટરે ઘરમાં ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા
  • સાંતેજ પોલીસે તપાસ હાથ ધરી
  • આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ

અમદાવાદમાં અદાણી શાંતિગ્રામમાં આપઘાતનો મામલો સામે આવ્યો છે. મહિલા એમડીએ કોઇ અગ્મય કારણોસર મોતને વહાલું કર્યું હોવાનું જાણવા મળ્યું છે. લીલી એપાર્ટમેન્ટમાં રહેતા એમડી ડોક્ટર મનીષાબેને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. હાલ તેઓ જીસીએસ (GCS) હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવત હતા.

આ પણ વાંચો :સુરતમાં એક બકરીએ માનવા બચ્ચાને આપ્યો જન્મ, ઘટનાને લઈ મચી સનસનાટી

જોકે, ધટના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને આગળની તપાસ શરૂ કરી દીધી છે. આપઘાત પાછળનનું કારણ જાણી શકાયું નથી. ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :હું એક સારો દીકરો ન બની શક્યો, એમ કહી એન્જિનિયરે કર્યો આપઘાત

આ પણ વાંચો : “મેં તને સાચો પ્રેમ કર્યો પણ તે મારી સાથે દગો”કહી MBBS ના વિદ્યાર્થીએ કર્યો આપઘાત