New Delhi News: કથિત દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ગઈકાલે EDએ 10મું સમન્સ પાઠવી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરાઈ હતી. કેજરીવાલ જેલમાં રહીને સરકાર ચલાવવા કટિબદ્ધ હતા. ત્યારે આ મામલે કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવા દિલ્હી હાઈકોર્ટમાં PIL કરવામાં આવી છે.
સુરજીત સિંહ યાદવે દિલ્હી હાઈકોર્ટમાં કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવા અરજી દાખલ કરી છે.
આ પણ વાંચો:મોબાઈલ વાપરતા યુવકનું મોત, આ એક ભૂલ કરોડો લોકોને કરે છે સતર્ક
આ પણ વાંચો:અલગતાવાદી શબ્બીર અહેમદ સાથે પુત્રીએ તોડ્યો નાતો, કહ્યું- હું ભારતની છું
આ પણ વાંચો:કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની કારને થયો જોરદાર અકસ્માત, કન્ટેનર સાથે અથડાઈ