સુરત/ સુરત રેલ્વે સ્ટેશન પર 42 જેટલી ટ્રેનોને અસર, જાણો શા માટે

સુરત રેલ્વે સ્ટેશને ડેવલપમેન્ટની કામગીરી આજથી શરૂ કરવામાં આવશે. કંટ્રોલ ટાવર અને વાયરિંગને બદલી દેવાશે જેથી……….

Gujarat
Beginners guide to 2024 04 05T120743.013 સુરત રેલ્વે સ્ટેશન પર 42 જેટલી ટ્રેનોને અસર, જાણો શા માટે

Surat News: સુરત રેલ્વે સ્ટેશન પર તારીખ 5 થી 7 એપ્રિલ સુધી ડેવલપમેન્ટની કામગીરી ચાલશે. જેને પરિણામે 42 ટ્રેનોને અસર થશે. કેટલીક ટ્રેનોને રદ તો અમુક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

સુરત રેલ્વે સ્ટેશને ડેવલપમેન્ટની કામગીરી આજથી શરૂ કરવામાં આવશે. કંટ્રોલ ટાવર અને વાયરિંગને બદલી દેવાશે જેથી કોઈ દુર્ઘટના બનવા ન પામે. 5 થી 7 એપ્રિલ સુધી રેલ વિભાગ દ્વારા કામગીરી ચાલુ રખાશે. મુસાફરોને આ કારણે મુશ્કેલીઓ વેઠવી પડી શકે તેમ છે.

WhatsApp Image 2024 04 05 at 12.05.24 PM સુરત રેલ્વે સ્ટેશન પર 42 જેટલી ટ્રેનોને અસર, જાણો શા માટે

ટૂંકા અંતરની 9 થી વધુ ટ્રેન રદ કરવામાં આવી છે. સાથે લાંબા અંતરની 10 જેટલી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો

આ પણ વાંચો:સુરતમાં એક વ્યક્તિ સાથે ઠગબાજોએ કરી છેતરપિંડી, વિશ્વાસમાં લઈ પડાવ્યા 15 લાખ રૂપિયા

આ પણ વાંચો:31 વર્ષીય વ્યક્તિને વર્ક ફોર્મ હોમ કરવા આવ્યો મેસેજ, પછી થયું એવું કે તે જાણીને

આ પણ વાંચો:ગુજરાતમાં ગરમીમાંથી રાહત! ફરી માવઠું થવાની અંબાલાલ પટેલે કરી આગાહી, ક્યા જિલ્લામાં