જુનાગઢ/ કેરીના રસિકો માટે સારા સમાચાર, ગીર પંથકમાં હજારોની સંખ્યામાં આંબાઓમાં ફૂટ્યા કોર

કેરીના રસિકો માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે આ વર્ષે કેરીનો ભાગ ખૂબ જ સારો આવે તેવી સંભાવના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Gujarat Others
કેરી

જુનાગઢએ કેસર કેરી માટે ખૂબ જ પ્રખ્યાત છે.ત્યારે ગીર પંથકમાં હજારોની સંખ્યામાં આંબાઓ આવેલા છે.આંબાઓમાં વાતાવરણના પરિબળો સામે વધારે હોય છે એટલે દર વખતે આ પ્રશ્ન આવતા હોય છે.આ વર્ષ ચોમાસા દરમિયાન ઓક્ટોબરની અંદર વરસાદ થયો હતો.જેના કારણે ઘણા આંબાઓમાં કોર ફૂટી ગયા હતા.જે આંબાઓની જે કોર આવેલો છે એની અંદર હજી મોર આવ્યો નથી. બાકીના જે આંબાઓ છે તેની અંદર ખૂબ સારી પરિસ્થિતિ છે આંબામાં સારા મોર આવી ગયો છે અને અત્યારે ફળધારીની પ્રક્રિયા ચાલુ છે.

કેરીના રસિકો માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે આ વર્ષે કેરીનો ભાગ ખૂબ જ સારો આવે તેવી સંભાવના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

જુનાગઢએ કેસર કેરી માટે ખૂબ જ પ્રખ્યાત છે ત્યારે ગીર પંથકમાં હજારોની સંખ્યામાં આંબાઓ આવેલા છે.આંબાઓમાં વાતાવરણના પરિબળો સામે વધારે હોય છે એટલે દર વખતે આ પ્રશ્ન આવતા હોય છે.આ વર્ષ ચોમાસા દરમિયાન ઓક્ટોબર ની અંદર વરસાદ થયો હતો.જેના કારણે ઘણા આંબાઓમાં કોર ફૂટી ગયા હતા.જે આંબાઓની જે કોર આવેલો છે એની અંદર હજી મોર આવ્યો નથી બાકીના જે આંબાઓ છે તેની અંદર ખૂબ સારી પરિસ્થિતિ છે એકદમ સરસ મોર આવી ગયો છે અને અત્યારે ફળધારીની પ્રક્રિયા ચાલુ છે.

આ પણ વાંચો:આખરે મોરબી પુલ દુર્ઘટના મામલે જયસુખ પટેલ ભાગેડુ આરોપી,1200 પાનાની ચાર્જશીટ દાખલ કરાઇ,જાણો વિગત

આ પણ વાંચો:26મી જાન્યુઆરીના રોજ કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ધ્વજવંદન કર્યુ

આ પણ વાંચો:વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં ડ્રોન ઉડાવનારની કરવામાં આવી ધરપકડ