ગીર સોમનાથ,
ગીર સોમનાથ અને ક્ચ્છમાં ભૂકંપના હળવા આચકા અનુભવાયા. ભૂંકપના આચકા આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકો પોતાનાા ઘરોની બહાર દોડી આવ્યા હતા.જ્યાં રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઈ..ભૂંકપનું કેન્દ્ર બિન્દુ તાલાલાથી 16 કિલોમીટર ઉત્તર પુર્વમાં નોંધાયું.આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂંકપના હળવા આચકા અનુભવાયા.જેને પગલે સમગ્ર પંથકમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.