દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) harisahitya@gmail.com
આજનું પંચાંગ
- તારીખ – તા. 23 ઓક્ટોબર 2020, શુક્રવાર
- તિથિ – આસો સુદ સાતમ
- રાશિ – ધન (ભ,ધ,ફ,ઢ), 7.02 પછી મકર (ખ,જ)
- નક્ષત્ર – ઉત્તરાષાઢા
- યોગ – ધૃતિ
- કરણ – વણિજ
દિન વિશેષ –
- સવારનું શુભ ચોઘડીયું – 12.23 થી 1.50
- સાતમું નોરતું
- કાલરાત્રિ દેવીનું પૂજન કરવું
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )
* મેષ (અ,લ,ઈ) –
- પ્રતિષ્ઠા જળવાય
- ભાગીદારી પેઢીમાં નવા આયામો સિદ્ધ થાય
- પ્રેમ સંબંધ મજબૂત થાય
- સંતાનને વિશેષ ફાયદો થઈ શકે
* વૃષભ (બ,વ,ઉ) –
- અચાનક ધન પ્રાપ્તિ થાય
- ભક્તિ તરફ મન વળે
- ટૂંકો પ્રવાસ થાય
- મનમાં શાંતિ જળવાય
* મિથુન (ક,છ,ઘ) –
- એકાઉન્ટન્ટ જાતકોને લાભ
- સૂઝબૂઝ વધી જાય
- સંતાનનો પ્રવાસ રહે
- આરોગ્ય જાળવવું
* કર્ક (ડ,હ) –
- ધન પ્રાપ્તિ માટે વૃત્તિ રહે
- આવકમાં ઉમેરો થાય
- માતાની મદદ વધુ રહે
- જીવનસાથીની ચિંતા થાય
* સિંહ (મ,ટ) –
- કાર્યમાં સ્ફૂર્તિ વધે
- દસ્તાવેજી કાર્યો થાય
- વેપારમાં તેજી દેખાય
- લાભમાં ઉમેરો થાય
* કન્યા (પ,ઠ,ણ) –
- રાજનીતિ સાથે જોડાયેલાને લાભ
- ઘરમાં વધુ ચર્ચા-વિચારણા થાય
- નવું ઘર લઈ શકાય
- આત્મવિશ્વાસમાં ઉણપ વર્તાય
* તુલા (ર,ત) –
- નવું કાર્ય થાય
- સફળતા દેખાય છે
- વેપારમાં વિશેષ લાભ
- ધન પ્રાપ્તિના અવસરો વધી જાય
* વૃશ્ચિક (ન,ય) –
- પેટની બિમારીથી સાચવવું
- શેરબજારમાં સંયમ રાખવો
- ધનપ્રાપ્તિ થાય
- ઘરમાં શુભ પ્રસંગનું આયોજન થઈ શકે
* ધન (ભ,ધ,ફ,ઢ) –
- મોસાળથી લાભ
- પોતાની જ્ઞાતિમાં સન્માન વધે
- વેપારમાં લાભ થાય
- આરોગ્ય ક્ષેત્રે લાભ
* મકર (ખ,જ) –
- પ્રવાસ થઈ શકે છે
- ઘરમાં સુખ-શાંતિ વધે
- ઉત્તમ કર્મ થાય
- રાજકીય વૃદ્ધિ થાય
* કુંભ (ગ,શ,સ,ષ) –
- પરદેશના કાર્યોમાં સક્રિય થઈ શકાય
- ધનમાં થોડી ઉણપ વર્તાય
- નોકરીમાં સાવધાની રાખવી
- સ્નાયુની બિમારીથી સાવધાન
* મિન (દ,ચ,ઝ,થ) –
- જુદા જુદા અનેક કાર્યો થાય
- સાવધાની રાખવી પડશે
- સ્ત્રીપાત્રો સાથે સંયમીત વર્તન કરવું
- પૂર્વ કરેલા કાર્યો ઉપર વિશેષ ચિંતન રહે
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે દિવા સમક્ષ બેસીને ધ્યાન કરવું.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.