Covid-19/ ગુજરાતમાં કોરોના પૂર્ણ રીતે કાબૂની આરે, આજે નોંધાયા ફક્ત અટલા જ કેસ…

દુનિયાભરમાં કોરોના અને કોરોનાનો નવો અવતાર હાહાકાર મચાવી રહ્યો છે, પરંતુ ગુજરાત માટે રાહતનાં સમચારા છે કે ગુજરાતમાં કોરોના વાઇરસનું સંક્રમણ હાલ નબળુ પડતુ

Top Stories Gujarat Others
corona112 ગુજરાતમાં કોરોના પૂર્ણ રીતે કાબૂની આરે, આજે નોંધાયા ફક્ત અટલા જ કેસ...
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસ 734
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 2,45,772
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 3 લોકોનાં મૃત્યુ
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ 907 દર્દીઓની સંખ્યા
  • સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,31,800
  • ગુજરાતમાં કુલ એક્ટીવ કેસની સંખ્યા 9663

દુનિયાભરમાં કોરોના અને કોરોનાનો નવો અવતાર હાહાકાર મચાવી રહ્યો છે, પરંતુ ગુજરાત માટે રાહતનાં સમચારા છે કે ગુજરાતમાં કોરોના વાઇરસનું સંક્રમણ હાલ નબળુ પડતુ જોવામાં આવી રહ્યું છે. હાલની સ્થિતિએ કહી શકાય કે કોરોનાનો કહેર કાબૂમાં જોવામાં આવી રહ્યો છે. પાછલા દિવસોની સરખામણીએ હાલ ગુજરાતમાં કોરોના પૂર્ણ રીતે કાબૂમાં હોવાની આરે જોવામાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં પાછલા દિવસોના પ્રમાણમાં અંશત સતત ઘટાડો જોવામાં આવી રહ્યો છે

વાત કરવામાં આવે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના અને કોરોનાનાં સંક્રમણ અને કોરોનાથી થતા મોતની આકડાકીય સ્થિતિ જોવામા આવે તો, આજે  નવા કેસની સંખ્યા 734 નોંધવામાં આવી છે. સાથે સાથે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 03 લોકોનાં મૃત્યુ કોરોનાનાં કારણે નિપજ્યા હોવાનું પણ નોંધવામાં આવી રહ્યું છે.

Political / 3 જાન્યુઆરીએ શિવરાજ કેબિનેટનું વિસ્તરણ, સિંધિયા જૂથને મળી શક…

રાજ્યમાં આજે કોરોનાને મહાત આપી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા  907 નોંધવામાં આવે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં  કુલ 231800 દર્દીઓ‍ સાજા‍ થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા આજની તારીખે 9663 હોવાનું નોંધવામાં આવે છે. કુલ 9669 એકટિવ  કેસમાંથી 64  વેન્ટીલેટર પર છે, જ્યારે 9599  દર્દીઓની કંડિશન સ્ટેબલ હોવાનું સામે આવી રહ્યું છે

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 734 કોરોના પોઝિટીવ  કેસ સામે આવ્યાની સાથે જ ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 245772 પર પહોચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 03  લોકોનાં મૃત્યુ થયાની સાથે અત્યાર સુધીમાં 4309 દર્દીઓના કોરોના ને કારણે મોત થયા છે.

રાજનીતિ / સમગ્ર દુનિયાને DDC ચૂંટણીનો સંદેશ : જમ્મુ-કાશ્મીરમાં લોકતંત્…

રાજ્યમાાં કોરોનાનાં સાંક્રમણને અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજય‍ સરકારના‍ સઘન‍ પ્રયાસોના‍ પરિણામે‍ કોરોના‍ વાયરસના‍ સાંક્રમણનું પ્રમાણ‍ ધીમે ધીમે ઘટી રહ્યું છે. એજ‍ રીતે‍ કોરોના‍ ટેસ્ટીંગની‍ ક્ષમતા‍ પણ‍ વધારવામા‍ં આવી‍ રહી‍ છે. આજે રાજ્યમા કુલ 53520 ટેસ્ટ કરવામાાં આવ્યા છે. અને કુલ મળીને આત્યાર સુધીમાં રાજયમાાં‍  9706300 ટેસ્ટ કરવામા આવ્યા છે.

રાજ્યના‍ જુદા‍જુદા‍ જીલ્લાઓમાં આજની‍ તારીખે‍ કુલ 504125 લોકોને કોરેન્ટાઈન કરવામા આવ્યા છે, જે પૈકી 508001 લોકો હોમ કોરેન્ટાઈન છે અને 124 લોકો ફેસીલીટી કોરેન્ટાઈનમા રાખવામા આવ્યા છે.

 

આહીં ક્લિક કરી તમે વાંચી શકો છે ગુજરાત સરકાર દ્વારા રોજેરોજ બહાર પાડવામાં આવતું કોરોના બુલેટીન પણ –  Press Brief 01.01.2021

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…