પદ્માસન એટલે કમળ નું આસન. આ એક એવું આસન છે. જેમાં શરીરને કમળની બેઠકમાં બેસવાનું હોય છે. આ આસન કેવળ ધ્યાનમાં બેસવાની એકમાત્ર રીત છે. પરંતુ આ આસન થી શરીરને ઘણા હેલ્થ બેનેફિટ્સ પણ છે.
પદ્માસન કરવા માટે ની રીત
સીધા બેસી જાઓ. જમણા પગ ને વાળીને ડાબા પગના થાઈ પર રાખો. ત્યાર બાદ જમણા પગ ને ડાબા પગ ના થાઈ પર રાખો. ત્યાર બાદ બંને હાથને થાઈ પર રાખો અને આંખ બંધ કરીને ધ્યાન માં બેસો. 10 મિનિટ સુધી આ જ પોઝિશન માં બેસો.
આ આસન કરવાથી BP કંટ્રોલ માં રહે છે.
ગર્દન અને સ્પાઇનના હાડકા મજબૂત બને છે.
મગજ શાંત રહે છે અને કોન્સન્ટ્રેશન પાવર વધે છે.
પેટની ચરબી ઓછી થાય છે.
સ્ટ્રેસ અને ટેન્શન ઓછું થાય છે.
પદ્માસન આવા લોકોએ ના કરવું જોઈએ
- જે લોકોને ગોઠણમાં દુખાવો હોય.
- જે લોકોના પગમાં સોજો હોય.
- જે લોકોને બેક પૈન નો પ્રોબ્લેમ હોય.