અધિકમાસ અત્યંત પવિત્ર મહિનો માનવામાં આવે છે. તેમ છતાં પણ આ મહિનામાં મંગલ કાર્ય કરવામાં આવતા નથી પરંતુ ઈશ્વર આરાધના અને દાન માટે આ મહિનો ખુબજ શુભ માનવામાં આવે છે અને અધિકમાસ કરવામાં આવેલ દાનથી પુણ્ય પ્રાપ્ત ફળ મળે છે.
અધિકમાસ શરૂઆતમાં કૃષ્ણ પક્ષનું દાન.
ઘી થી ભરેલ ચાંદીનો દિવો
સોના અથવા કાંસાનું પાત્ર
કચ્ચા ચણા
ગોળ અને તુવેર દાળ
લાલ ચંદન
કપૂર અને કેવડાની અગરબત્તી
કેસર
કસ્તૂરી
ગોરોચન
શંખ
ગરુડ ઘંટી
મોટી અથવા મોતીની માળા
હીરા અથવા પન્ના નંગ
અધિકમાસ શરૂઆતમાં શુક્લ પક્ષનું દાન
માલ પોવા
ખીર ભરેલ પાત્ર
દહીં
સૂતી વસ્ત્ર
રેશમી વસ્ત્ર
ઉની વસ્ત્ર
ઘી
તલ અને ગોળ
ચોખા
ઘઉં
દૂધકાચી ખીચડી
ખાંડ અને મધ
તાંબાનું પાત્ર
નન્દીગલ ચાંદી