Covid-19/ તો શું હવે કોરોના મુક્ત થશે ગુજરાત? જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે. પરંતુ બીજી તરફ ભારતમાં કોરોનાનાં કેસ સતત ઓછા થઇ રહ્યા છે. વળી ગુજરાતની વાત કરીએ તો અહી પણ કોરોનાનાં રોજીંદા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 

Gujarat Others
sssss 37 તો શું હવે કોરોના મુક્ત થશે ગુજરાત? જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 505
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો  255354
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 3
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 764
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 244403
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 6588

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે. પરંતુ બીજી તરફ ભારતમાં કોરોનાનાં કેસ સતત ઓછા થઇ રહ્યા છે. વળી ગુજરાતની વાત કરીએ તો અહી પણ કોરોનાનાં રોજીંદા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ હાલ નબળુ પડતુ જોવામાં આવી રહ્યું છે. હાલની સ્થિતિએ કહી શકાય કે કોરોનાનો કહેર કાબૂમાં દેખાઇ રહ્યો છે. જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 505 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાનાં કુલ કેસની વાત કરીએ તો તેે આંક 2,55,354 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 03 લોકોનાં મોત નિપજ્યા છે. આ સમયગાળામાં 764 દર્દીઓને ડિસ્ચાર્જ્ પણ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાથી ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 2,44,403 પર પહોંચી ગઇ છે. વળી રાજ્યમાં કોરોનાનાં એક્ટિવ કેસનો આંક 6,588 છે.

ઉલ્લેખનીય છેે કે, પાછલા દિવસોની સરખામણીએ હાલ ગુજરાતમાં કોરોના પૂર્ણ રીતે કાબૂમાં હોવાની આરે જોવામાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં પાછલા દિવસોનાં પ્રમાણમાં અંશતઃ સતત ઘટાડો જોવામાં આવી રહ્યો છે.

Rajkot / આવતીકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રાજકોટમાં, પ્રબુદ્…

Gandhinagar / ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના ધરણા, અમિત ચાવડા અને પરેશ ધાના…

Rajkot: જો જો હવે ચૂકાય નહીં, રૂડાના  ૬૮૮ આવાસ માટે ૧૬૦૫ ફોર્મ ભરાઇન…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો