ભારતીય રિઝર્વ બેંક દ્વારા આજે તેનો વાર્ષિક અહેવાલ – 2019 રજૂ કરવામાં આવ્યો છે. RBI દ્વારા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં પ્રવર્તિત ચલણમાં 17 ટકાનો વધારો થયો છે. વઘારા બાદ હાલ ચલણ 21.10 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. જો કે, રિપોર્ટમાં એવું પણ માનવામાં આવ્યું છે કે સ્થાનિક માંગ ઓછી થવાને કારણે આર્થિક પ્રવૃત્તિ ધીમી પડી છે. RBI દ્વારા રિપોર્ટમાં અર્થવ્યવસ્થામાં ખાનગી રોકાણ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
Not Set/ RBIએ વાર્ષિક અહેવાલ 2019 કર્યો રજૂ, અહેવાલની આ છે મહત્વપૂર્ણ 8 બાબતો
ભારતીય રિઝર્વ બેંક દ્વારા આજે તેનો વાર્ષિક અહેવાલ – 2019 રજૂ કરવામાં આવ્યો છે. RBI દ્વારા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં પ્રવર્તિત ચલણમાં 17 ટકાનો વધારો થયો છે. વઘારા બાદ હાલ ચલણ 21.10 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. જો કે, રિપોર્ટમાં એવું પણ માનવામાં આવ્યું છે કે સ્થાનિક માંગ ઓછી થવાને કારણે આર્થિક […]