#Sessions_Court/ ઉના કેસમાં 13 આરોપીને આજાવન કેદની સજા

ઉસ્માન ભિસ્તીની હત્યા કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો

Gujarat
Beginners guide to 57 3 ઉના કેસમાં 13 આરોપીને આજાવન કેદની સજા

Gujarat news : ઉના કેસમાં 13 આરોપીને આજાવન કેદની સજા

ઉસ્માન ભિસ્તીની હત્યા કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો

ગીર સોમનાથના ઉનામાં સેસન્સ કોર્ટે એક હત્યા કેસમાં મહત્વપુર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં આ હત્યામાં સંડોવાયેલા 13 આરોપીને સેસન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

આ કેસની વિગત મુજબ 2013 માં ઉસ્માન ભિસ્તીની હત્યા કરી નાંખવામાં આવી હતી. આમ 11 વર્ષે ઉના સેસન્સ કોર્ટે પોતાનો અંતિમ ચુકાદો આપ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ INDIA Alliance News/INDIA ગઠબંધનને મળ્યો OBCસંગઠનનોનો સાથ, પછાતવર્ગના જૂથોએ બિનશરતી સમર્થનની કરી જાહેરાત, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે માન્યો આભાર

આ પણ વાંચોઃ ED raids/પશ્ચિમ બંગાળમાં કેબિનેટ મંત્રીચંદ્રનાથ સિન્હાના ઘરે EDના દરોડા, 40 લાખો રૂપિયાની રોકડ જપ્ત કરી