Gujarat news : ઉના કેસમાં 13 આરોપીને આજાવન કેદની સજા
ઉસ્માન ભિસ્તીની હત્યા કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો
ગીર સોમનાથના ઉનામાં સેસન્સ કોર્ટે એક હત્યા કેસમાં મહત્વપુર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં આ હત્યામાં સંડોવાયેલા 13 આરોપીને સેસન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
આ કેસની વિગત મુજબ 2013 માં ઉસ્માન ભિસ્તીની હત્યા કરી નાંખવામાં આવી હતી. આમ 11 વર્ષે ઉના સેસન્સ કોર્ટે પોતાનો અંતિમ ચુકાદો આપ્યો હતો.
આ પણ વાંચોઃ IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા
આ પણ વાંચોઃ INDIA Alliance News/INDIA ગઠબંધનને મળ્યો OBCસંગઠનનોનો સાથ, પછાતવર્ગના જૂથોએ બિનશરતી સમર્થનની કરી જાહેરાત, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે માન્યો આભાર
આ પણ વાંચોઃ ED raids/પશ્ચિમ બંગાળમાં કેબિનેટ મંત્રીચંદ્રનાથ સિન્હાના ઘરે EDના દરોડા, 40 લાખો રૂપિયાની રોકડ જપ્ત કરી