Best Vastu Tips/ વાસ્તુશાસ્ત્ર મુજબ અમુક સરળ ઉપાયોથી ઘરમાં નકારાત્મક ઊર્જા દૂર કરો

 ઘરમાં સકારાત્મક ઊર્જા રહે તો ધન-ધાન્ય પણ વધે છે. નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રગતિને…………….

Lifestyle Tips & Tricks
YouTube Thumbnail 4 2 વાસ્તુશાસ્ત્ર મુજબ અમુક સરળ ઉપાયોથી ઘરમાં નકારાત્મક ઊર્જા દૂર કરો

Vastu Tips:  ઘરમાં સકારાત્મક ઊર્જા રહે તો ધન-ધાન્ય પણ વધે છે. નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રગતિને રોકે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ અમુક સરળ ઉપાયોથી ઘરમાં નેગેટિવ એનર્જીને ઓછી કરી શકાય છે.

ઘરની સફાઈ કરવી– ઘરમાં રહેલી ગંદકી નકારાત્મક ઊર્જાને આકર્ષિત કરે છે. તેથી હંમેશા ઘરને ચોખ્ખુ રાખવું જોઈએ. ફાલતુ સામાનને એકત્રિત ન કરવો જોઈએ.

Vibrant Diwali Door Decoration Inspiration

દીવો પ્રગટાવવો– ઘરના આંગણે સાંજના સમયે દીવો પ્રગટાવવો. સાંજે દીવો કરવાથી માતા લક્ષ્મીનું આગમન થાય છે.

તોરણ બાંધવું– ઘરમાં નેગેટિવ એનર્જીને દૂર કરવા આંબાના પાનનું તોરણ બનાવી મુખ્ય દરવાજા પર બાંધવું.

મીઠું- જો રોજ તમારા ઘરમાં કલેષ જોવા મળે તો તેની પાછળ નેગેટિવ એનર્જી હોઈ શકે છે. રોજ પાણીમાં મીઠુ નાખી ઘરમાં પોતા કરવા જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ INDIA Alliance News/INDIA ગઠબંધનને મળ્યો OBCસંગઠનનોનો સાથ, પછાતવર્ગના જૂથોએ બિનશરતી સમર્થનની કરી જાહેરાત, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે માન્યો આભાર

આ પણ વાંચોઃ ED raids/પશ્ચિમ બંગાળમાં કેબિનેટ મંત્રીચંદ્રનાથ સિન્હાના ઘરે EDના દરોડા, 40 લાખો રૂપિ