સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે બુધવારે કહ્યું હતું કે, તેમણે તેમના સમકક્ષ ફ્રેન્ચમંત્રી સાથે સંરક્ષણ સંબંધોને લગતા તમામ મુદ્દાઓની સમીક્ષા કરી છે. તેમણે કહ્યું કે બંને દેશો આતંકવાદ સામે મળીને લડશે. સંરક્ષણ પ્રધાને બેઠક પછી ટિ્વટ કરીને કહ્યું કે, પેરિસમાં વાર્ષિક સંરક્ષણ મંત્રણા દરમિયાન ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન ફ્લોરેન્સ પાર્લી સાથે ફળદાયી ચર્ચા થઈ. અમે અમારા દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધના તમામ મુદ્દાઓનું મૂલ્યાંકન કર્યું અને તેની સમીક્ષા કરી. ભારત અને ફ્રાન્સ વચ્ચેનો આ બીજો પ્રધાન વાર્ષિક સંરક્ષણ સંવાદ છે.
Not Set/ ભારત અને ફ્રાન્સ આતંકવાદ સહિતનાં તમામ મુદ્દે એક સાથે લડશે : રાજનાથ સિંહ
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે બુધવારે કહ્યું હતું કે, તેમણે તેમના સમકક્ષ ફ્રેન્ચમંત્રી સાથે સંરક્ષણ સંબંધોને લગતા તમામ મુદ્દાઓની સમીક્ષા કરી છે. તેમણે કહ્યું કે બંને દેશો આતંકવાદ સામે મળીને લડશે. સંરક્ષણ પ્રધાને બેઠક પછી ટિ્વટ કરીને કહ્યું કે, પેરિસમાં વાર્ષિક સંરક્ષણ મંત્રણા દરમિયાન ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન ફ્લોરેન્સ પાર્લી સાથે ફળદાયી ચર્ચા થઈ. અમે અમારા દ્વિપક્ષીય સંરક્ષણ […]