Kheda/ ખેડાના કોન્ટ્રાક્ટરનો આપઘાતનો મામલો

સ્યુસાઈડ નોટમાં 4 કરોડથી વધુ રકમ ન ચુકવતા આપઘાત કર્યાનું જણાવ્યું

Gujarat Top Stories
Beginners guide to 2024 06 16T171335.086 ખેડાના કોન્ટ્રાક્ટરનો આપઘાતનો મામલો

Kheda News ; ખેડાના કોન્ટ્રાકટરના આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં મૃતકે લખેલી સ્યુસાઈડ નોટમાં ચાર કરોડથી વધુની રકમની ચુકવણી ન થતા આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે.ખેડામાં કોન્ટ્રાકટરે ઝાડ પર લટકી જઈને આપઘાત કર્યા બાદ પોલીસને મૃતકે લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી છે. પોલીસને મૃતદેહ પાસેથી  સ્યુસાઈડ નોટ મળી હતી. આ સ્યુસાઈડ નોટમાં અનેક ખુલાસાઓ સામે આવતા ચકચાર મચી છે.

પોલીસના જણાવ્યા મુજબ સ્યુસાઈડ નોટમાં આર એન્ડ બીના અધિકારીઓના નામનો ઉલ્લેખ છે. તે સિવાય મૃતકે ચાર કરોડથી વધુ રકમની ચુકવણી ન થતા આત્મહત્યા કરી હોવાનું સ્યુસાઈડ નોટમાં જણાવ્યું છે.મૃતક મહિસાગરનો રહેવાસી હતો. કપડવંજ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હાલમાં પલીસ સ્યુસાઈડ નોટને આધારે વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રથયાત્રા માટે ભગવાનનાં વાઘા તૈયાર, જાણો ક્યારે મંદિરના પ્રાંગણમાં વાઘા મૂકાશે

આ પણ વાંચો: અમદાવાદમાં ઠગોએ સોનાની લૂંટ આદરી

આ પણ વાંચો: કેબિનેટ મિનિસ્ટર પાટીલે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ