વડોદરા/ અજાણ્યા બે શખ્સોએ વિદ્યાર્થીને જબરદસ્તી ધકેલ્યો કેનાલમાં અને…

વડોદરાના પાદરામાં વિદ્યાર્થીને અજાણ્યા બે વ્યક્તિઓ બાઈક પર ઉઠાવી લાવી નર્મદા કેનાલમાં ફેંકી દીધો હતો.પાતાળિયા હનુમાન પાસે આવેલી નર્મદા કેનાલમાં બુકાનીધારી બે વ્યક્તિઓ દ્વારા ધોરણ-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ફેંકી દેવામાં આવ્યો હતો.

Gujarat Others
વિદ્યાર્થીને

વડોદરાના પાદરામાં વિદ્યાર્થીને અજાણ્યા બે વ્યક્તિઓ બાઈક પર ઉઠાવી લાવી નર્મદા કેનાલમાં ફેંકી દીધો હતો.પાતાળિયા હનુમાન પાસે આવેલી નર્મદા કેનાલમાં બુકાનીધારી બે વ્યક્તિઓ દ્વારા ધોરણ-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ફેંકી દેવામાં આવ્યો હતો. ત્યારે વિદ્યાર્થીએ બુમાબુમ કરતા નજીકના ખેડૂતોએ દોરડું નાખી વિદ્યાર્થીનો જીવ બચાવ્યો હતો. કયા કારણોસર વિદ્યાર્થીને કેનાલમાં નાખી દેવામાં આવ્યો હતો. તે હજી કોઈ જાણકારી મળી નથી. ત્યારે ઘટનાની જાણ પોલીસને થતા સ્થળ પર પહોંચી વધુ પુછપરછ હાથધરી છે.પુછપરછના આધારે પોલીસ શખ્સોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

આપને જણાવી દઈએ કે, વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતી 58 વર્ષીય મહિલાને શરદી, ઉધરસ અને તાવ જેવા લક્ષણો હતા. આ પછી તેને સારવાર માટે શહેરની SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગેની માહિતી મળતાં આરોગ્ય વિભાગે સતર્કતા વધારી દીધી છે. મહિલાના પરિવારના સભ્યો પાસેથી સેમ્પલ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી અન્ય સભ્યોને ચેપ લાગ્યો છે કે નહીં તેની પુષ્ટિ કરી શકાય.

આ પણ વાંચો:મારી સાથે પ્રેમ સંબંધ રાખવો છે કે નહીં કહી યુવકનો યુવતી પર હુમલો, હવે અવી છે પીડિતાની હાલત

આ પણ વાંચો:SNK સ્કૂલ આવી વિવાદમાં, ધો.5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે સહપાઠીએ કર્યું અભદ્ર વર્તન

આ પણ વાંચો:બનાસકાંઠામાં શિહોરની હોસ્પિટલની આગમાં એક બાળકનું મોત

આ પણ વાંચો:વિવાદનો અંત મોહનથાળનો પ્રસાદ રહેશે યથાવત, ભક્તોની શ્રદ્ધાની થઈ જીત

આ પણ વાંચો:અંબાજી મંદિર બાદ હવે પાવાગઢમાં નિર્ણય, હવેથી કોઇ પણ ભક્ત છોલેલું શ્રીફળ નહીં લાવી શકશે