શું તમે ક્યારે નોંધ્યુ છે કે સફરજન પાણીમાં ડૂબતું નથી ? આવુ કેમ થાય છે ? શું આની પાછળ કોઇ વિજ્ઞાન છે ? તો ચાલો જાણીયે. જો તમે કેરી,નારંગી,કેળા અને તરબુચ જેવા અન્ય ફળોને પાણીમાં નાખો તો તે તરત જ ડૂબી જશે.પરંતુ સફરજન કેમ નહી ? તે પાણીમાં તરવા લાગે છે. વાસ્તવમાં તેની પાછળ ભૌતિકશાસ્ત્ર છે. આર્કિમિડીઝનના સિદ્ધાંત મુજબ,એવી વસ્તુઓ જની ઘનતા પાણીની ઘનતા કરતા વધારે હોય છે તે પદાર્થો પાણીમાં ડૂબી જાય છે. પરંતુ જે પદાર્થોની ઘનતા પાણીની ઘનતા કરતા ઓછી હોય તે વસ્તુઓ પાણી પર તરતી રહે છે.તેથી સફરજન પાણીમાં તરતુ રહે છે.
ઘનતા કોઇ વસ્તુની અંદર રહેલા કણો દ્વારા નક્કી કરવામાં આવે છે. તેઓ એક બીજા સાથે કેવી રીતે સબંધીત છે ? જો આ એકબીજાની નજીક ઉમેરવામાં આવે તો ઘનતા વધારે હશે. જો તેઓ એકબીજા દુર હોય તો ઘનતા ઓછી હશે.
સફરજન પાણી પર તરવા પાછળનું બીજું મોટું કારણ એ છે. આ સાથે સફરજનનું ઉપરનું પડ.તેમાં મીણ જેવું કોટિંગ હોય છે. આ કારણો સર સફરજન પાણી પર તરતા સમક્ષ છે.