Bhavnagar-Kidnapping/ ભાવનગરના ગારીયાધારમાં બાળકનું અપહરણ

ભાવનગરના ગારિયાધારમાં બાળકનું અપહરણ થયું છે. અમન સોસાયટીમાં રહેતા મજૂર પરિવારના બાળકનું અપહરણ થયું છે. કાળુભાઈ બુકેરા નામના 9 વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું છે. ભારે શોધખોળ પછી પણ બાળક ન મળતા અપહરણની ફરિયાદ નોંધાઈ છે.

Gujarat Others Trending Breaking News
Beginners guide to 49 ભાવનગરના ગારીયાધારમાં બાળકનું અપહરણ

ભાવનગરઃ ભાવનગરના ગારિયાધારમાં બાળકનું અપહરણ થયું છે. અમન સોસાયટીમાં રહેતા મજૂર પરિવારના બાળકનું અપહરણ થયું છે. કાળુભાઈ બુકેરા નામના 9 વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું છે. ભારે શોધખોળ પછી પણ બાળક ન મળતા અપહરણની ફરિયાદ નોંધાઈ છે.

બાળકના પિતા ખોડવદરી ગામે રહેતાં પોતાનાં માતાના ઘરે બાળકને મુકીને મજુરી કામે ગયેલ હતાં બાદમાં બાળક બીજા બાળકો સાથે રમતો અને બપોરના ત્રણ વાગ્યા સુધી ઘરે ન આવતાં બાળકના પિતાને જાણ કરતાં બાળકની શોધખોળ કરતાં બાળકના કોઈ સમાચાર ન મળતા કોઈ અજાણ્યા ઇસમોએ અપહરણ કર્યાની ફરીયાદ નોંધાઇ

સીસીટીવી ફૂટેજના આધારે પણ ભારે શોધખોળના અંતે બાળક મળી ન આવતા ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી ગારીયાધાર પોલીસ તેમજ સ્થાનિક લોકો દ્વારા શોધખોળ કરવા છતાં બાળક ન મળી આવતાં બાળકના અપહરણ અંગે ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરીયાદ નોંધાઇ પોલીસ દ્વારા હાલ બાળકના તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:એસ.ટી બસના ડ્રાઇવરે યુવતી પર આચર્યું દુષ્કર્મ, લગ્નની લાલચ આપી યુવતીને ફસાવી

આ પણ વાંચો: ભુજમાં પ્રાણઘાતક અકસ્માત, તૂફાન પુલ સાથે અથડાતા ત્રણના મોત

આ પણ વાંચો: પંચમહાલની પાનમ કેનાલમાં ત્રણ યુવાનોના ડૂબી જતાં મોત

આ પણ વાંચો: ભાવનગરમાં દારૂના રૂપિયાના બદલે ઠપકો આપતા પુત્રએ પિતાની હત્યા કરી