ગોરખપુર,
ગોરખપુરમ આંજે સવારે મહારાણા પ્રતાપ શિક્ષા પરિષદ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદે હાજરી આપી હતી.
ગઈ કાલે રાષ્ટ્રપતિ પોતાના બે દિવસીય પ્રવાસ માટે ગોરખપુર આવ્યા હતા.
માત્ર દેશના રાષ્ટ્રપતિ જ નહી પરંતુ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ રામ નાયકે પણ હાજરી આપી હતી.