Junagadh News: જૂનાગઢના બહુચર્ચિત પોલીસ તોડકાંડમાં માણાવદરના PI તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે ચાર્જશીટ રજૂ થઈ જતાં તરલ ભટ્ટે જામીન અરજી કરી છે. કાયદાની જોગવાઈ મુજબ જામીન અરજી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
શું હતો સમગ્ર મામલો
કેરળના એક વેપારી કાર્તિક ભંડારીનું બેંક એકાઉન્ટ જૂનાગઢ એસઓજી દ્નારા સીઝ કરાયું હતું. બાદમાં વેપારીને EDની ધમકકી આપવામાં આવી હતી. ખાતાને અનફ્રીઝ કરવા રૂપિયા 25 લાખની ખંડણી માંગવામાં આવી હતી. બાદમાં વેપારીએ ઉપરી અધિકારીને સંપર્ક કરી હકીકત જણાવી હતી. પોલીસ તપાસમાં ઘણા મોટા ખુલાસા થયા હતા. આખરે માણાવદરમાં PI તરલ ભટ્ટ, SOG PI અરવિંદ ગોહિલ અને ASI દીપક જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:રૂપાલા વિવાદ મામલે ભાતેલ ગામની ચૂંટણી બહિષ્કારની ચીમકી!
આ પણ વાંચો:તારે મોબાઇલ બદલવાનો નથી કહી યુવાને પ્રેમિકાને બચકા ભર્યા…..
આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ
આ પણ વાંચો: બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ