@નિકુંજ પટેલ
મોરબીના ચર્ચાસ્પદ રાણીબા પ્રકરણમાં વધુ બે આરોપીઓને જામની મળ્યા છે. આ કેસમાં ધરપકડ કરાયેલા અન્ય બે આરોપી હજી જેલમાં છે. આ કેસમાં કુલ આઠ આરોપીઓની સંડોવણી હોવાનું તે સમયે તપાસમાં ખુલ્યું હતું
આ કેસમાં હાઈકોર્ટે આરોપી પરિક્ષીત પટેલ અને ઓમ પટેલને જામીન પર છોડવામાં આવ્યા હતા. જ્યારે મુખ્ય આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા તેમજ રાજુ પટેલ હજી પણ જેલમાં છે.
આરોપીઓએ અનુસુચિત જાતિના યુવકને માર માર્યો હતો. ઉપરાંત પગારને બદલે પગરખા ચટાડ્યા હતા. જેને પગલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ બનાવમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત આઠ આરોપીઓ સંડોવાયેલા હતા. જોકે અન્ય આરોપીઓને જામીન મળ્યા હતા.
આ પણ વાંચો:ATM loot/ગાંધીધામમાંથી ATM વાન ઉઠાવી ગયો એક શખ્શ, અંદર હતા કરોડો રૂપિયા…
આ પણ વાંચો:અમદાવાદ/વાઈબ્રન્ટ સમિટ દરમ્યાન લુલુ ગ્રુપે કરી જાહેરાત ‘ગુજરાતમાં બનશે દેશનો સૌથી મોટો સુપર મોલ’
આ પણ વાંચો:Green wood-Black Business/બનાસકાંઠાના ધાનેરામાં લીલા લાકડાનો બેફામ કારોબાર, તંત્ર નિંદ્રાધીન