Patan News: સાંતલપુરમાં અગરિયાઓ આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. 18 ગામોના 750 અગરિયાઓ વન વિભાગની કચેરી ખાતે ઉપવાસ પર ઉતર્યા છે. 20 થી વધારે બહારની કંપનીઓને મીઠું પકવવા માટે 100 એકર જેવી વિવિધ જમીનો આપી રહ્યા હોવાનો અગરિયાઓએ આક્ષેપ કર્યો છે. ન્યાય ન મળે તો લોકસભા ચૂંટણીમનો બહિષ્કાર કરવાનો અગરિયાઓએ નિર્ણય કર્યો છે.
પાટણના સાંતલપુરમાં સાંતલપુરમાં અગરિયાઓ આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. 18 જેટલા ગામોના 750 અગરિયાઓ વન વિભાગની આડીસર કચેરી ખાતે ઉપવાસ પર બેઠા છે. મળતી માહિતી મુજબ 20 થી વધારે બહારની કંપનીઓને મીઠું પકવવા માટે 100 એકર જેટવી અલગ અલગ જમીનો આપી રહ્યા હોવાનો પણ અગરિયાઓએ આક્ષેપ કર્યો છે. તેમણે ન્યાય ન મળે તો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો અગરિયાઓએ નિર્ણય કર્યો છે. સ્થાનિકોનો લાભ મળતો ન હોવાનો પણ આક્ષેપો થઈ રહ્યા છે. સાંતલપુરમાં મીઠું પકવતા હજારો લોકો બેકાર થશે જો કંપનીઓને જમીન આપવામાં આવે તો.
આ પણ વાંચો:કર્ણાટક સરકાર 1 કરોડથી વધુ આવક ધરાવતા મંદિરો પર કર વસૂલશે, ભાજપે કર્યો વિરોધ
આ પણ વાંચો:પશ્ચિમ કચ્છમાં આવેલા ભુજમાં બે દિવસ CNG ગેસ વિતરણ વ્યવસ્થા બંધ રખાશે…