દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણની અસરથી લોકો પરેશાન છે. દિલ્હીનું વાતાવરણ ખૂબ જ ખરાબ થઈ ગયું છે. દિલ્હીમાં વધતા પ્રદૂષણને જોતા, રાજધાનીમાં કૃત્રિમ વરસાદ કરવાની યોજના છે. પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આ અંગે કહ્યું છે કે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે કૃત્રિમ વરસાદ કરાવવાના પ્રયાસો કરવામાં આવશે.
તેમણે કહ્યું કે આ પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પ્રધાન ગોપાલ રાયે આજે પ્રદૂષણ અને કૃત્રિમ વરસાદને લઈને એક બેઠક પણ બોલાવી હતી. અહેવાલ મુજબ રાજધાની દિલ્હીમાં 20 અને 21 નવેમ્બરે કૃત્રિમ વરસાદ થઈ શકે છે.
Read More:ઈઝરાયલને સમર્થન આપવા પર ‘Coca Cola’ અને ‘Nestle’ની મુશ્કેલીઓ વધી!
Read More: કન્યા વગર જાન પરત ફરી, ‘વરરાજો કાળો છે લગ્ન નથી કરવા’
Read More: કોન્સ્ટેબલે 150 કોલ કર્યા, પત્નીએ જવાબ ન આપ્યો તો 230 કિમીની મુસાફરી કરી હત્યા કરી નાખી
Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo | YouTube