કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ટ્વીટરના માધ્યમથી પીએમને સવાલ કરવા માટે જાણીતા બન્યા છે.ત્યારે ફરી એક વખત રાહુલ ગાંધીએ ટ્વીટરના માધ્યમથી પીએમને 14મો પ્રશ્ન કર્યો છે.જેમાં રાહુલ ગાંધીએ દલિત કાર્ડ ખેલ્યુ્ં હતું.અને જણાવ્યું હતું કે દલિતોનો રોજગારી, શિક્ષણ અને સુરક્ષા મળતી નથી. કેમ પીએમ મોદી ઉનાકાંડની દર્દભરી ઘટનામાં મૌન નથી તોડતા. આ ગંભીર ઘટનાની જવાબદારી કોણ લેશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. દલિતોના નામ પર સરકારે ઘણા કાયદા બનાવ્યા પરંતું કાયદાઓ માત્ર નામના જ છે.કાયદાના પાલન માટે આખરીઓપ કોણ આપશે તેમ પણ રાહુલે ટ્વીટરના માધ્યમથી જણાવ્યું હતું
Not Set/ રાહુલ ગાંધીએ ટ્વીટરના માધ્યમથી પીએમને કર્યો 14મો પ્રશ્ન
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ટ્વીટરના માધ્યમથી પીએમને સવાલ કરવા માટે જાણીતા બન્યા છે.ત્યારે ફરી એક વખત રાહુલ ગાંધીએ ટ્વીટરના માધ્યમથી પીએમને 14મો પ્રશ્ન કર્યો છે.જેમાં રાહુલ ગાંધીએ દલિત કાર્ડ ખેલ્યુ્ં હતું.અને જણાવ્યું હતું કે દલિતોનો રોજગારી, શિક્ષણ અને સુરક્ષા મળતી નથી. કેમ પીએમ મોદી ઉનાકાંડની દર્દભરી ઘટનામાં મૌન નથી તોડતા. આ ગંભીર ઘટનાની જવાબદારી કોણ […]