AAP Protest/ દિલ્હીમાં ‘આપ’ ઓફિસ બંધ કરવામાં આવી, ચૂંટણી પંચને ફરિયાદ કરાશે

સૌરભ ભારદ્વાજે પોસ્ટ શેર કરતા કહ્યું કે કેન્દ્ર સરકારે ITO પર આપના મુખ્ય કાર્યાલયના બધા દરવાજા બંધ કરી દીધા છે. તે પણ આચારસંહિતા લાગૂ થઈ ગયા પછી. મધ્ય દિલ્હીમાં શુક્રવારે પ્રદર્શન…………..

India Top Stories Breaking News
YouTube Thumbnail 13 3 દિલ્હીમાં 'આપ' ઓફિસ બંધ કરવામાં આવી, ચૂંટણી પંચને ફરિયાદ કરાશે

New Delhi News: આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશીએ દાવો કર્યો છે કે પાર્ટીના બધા કાર્યાલય બધી રીતે સીલ કરી દેવાયા છે. ચૂંટણી કમિશન સામે આપે ફરિયાદ કરી છે. આતિશીએ એક્સ પર જણાવ્યું કે આ પગલું બંધારણ દ્વારા આપવામાં આવેલી તકોની વિરૂદ્ધ છે. સૌરભ ભારદ્વાજે આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. ચૂંટણી કમિશન નિષ્પક્ષ રૂપથી આ મામલે કાર્યવાહી કરશે.

આતિશીએ કહ્યું કે લોકસભા ચૂંટણી ટાણે રાષ્ટ્રીય પાર્ટી કાર્યાલયને કેવી રીતે બંધ રાખી શકાય? બંધારણે બધાને સમાન તકો પૂરી પાડી છે. અમે આ મામલે ચૂંટણી પંચ પાસે ફરિયાદ કરવાની માગ કરી રહ્યા છે.

સૌરભ ભારદ્વાજે પોસ્ટ શેર કરતા કહ્યું કે કેન્દ્ર સરકારે ITO પર આપના મુખ્ય કાર્યાલયના બધા દરવાજા બંધ કરી દીધા છે. તે પણ આચારસંહિતા લાગૂ થઈ ગયા પછી. મધ્ય દિલ્હીમાં શુક્રવારે પ્રદર્શન પછી દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. સૌરભ ભારદ્વાજે કહ્યું કે, કયા કાયદાના અંતર્ગત અમારા મંત્રીઓને અમારા જ કાર્યાલયમાં જતા રોકવામાં આવ્યા છે? અમે આતિશીના ઘરે જઈ રહ્યા હતા ત્યારે અમારી ગાડીને રોકી દેવામાં આવી. અમે આની ફરિયાદ ચૂંટણી કમિશનને કરીશું. આપે દિલ્હી પોલીસ પર કાર્યવાહી કરવાની માગ કરી છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ INDIA Alliance News/INDIA ગઠબંધનને મળ્યો OBCસંગઠનનોનો સાથ, પછાતવર્ગના જૂથોએ બિનશરતી સમર્થનની કરી જાહેરાત, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે માન્યો આભાર

આ પણ વાંચોઃ ED raids/પશ્ચિમ બંગાળમાં કેબિનેટ મંત્રીચંદ્રનાથ સિન્હાના ઘરે EDના દરોડા, 40 લાખો રૂપિયાની રોકડ જપ્ત કરી