ગાંધીનગર,
25, જુન 2018.
ગાંધીનગર જીવરાજ મહેતા ભવન સામે વાલ્મિકી સંગઠન દ્વારા સરકાર સામે દેખાવો કરી આવેદન પત્ર આપવવામાં આવ્યું હતું. સરકાર દ્વારા છોટા ઉદેપુર તથા હાલોલ નગરપાલિકામાં 50% સફાઈ કામદારોની ભરતી કરવાની જાહેરાત કર્યા બાદ સિનિયોરિટી પ્રમાણે ભરતી નહીં કરી અને ડાયરેકટ ભરી કરવાની જાહેરાત કરી હતી.