મહેસાણાના વિસનગર નાગરિક બેંક સાથે વધુ એકવાર છેતરપિંડી કરવામાં આવી છે. ખોટા ઠરાવથી 1998માં 1.98 કરોડની લોન મેળવવાનો કેસમાં વિસનગર ચીફ જ્યુડિશિયલ કોર્ટે બેંકના તાત્કાલિક ચેરમેન સહીત 9 આરોપીને સજા ફટકારાઇ છે. સ્વ. ભોળાભાઈ પટેલ સહિત 9 આરોપીને 7 વર્ષની કેદની સજા થઇ છે. સાથે જ તમામ આરોપીઓને કોર્ટે 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
આપને જણાવી દઈએ કે, જયંતી પટેલ,સુરેશ પટેલ, ધીરેન પટેલ અને કનૈયાલાલ પટેલને પણ 7 વર્ષની કેદ થઇ છે.અશ્વિન પટેલ, ડિરેકટર અને મેનેજરને પણ સજા થઇ છે.
આ પણ વાંચો:સમરસ હોસ્ટેલમાં હોબાળો, આ કારણે વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે વિરોધ
આ પણ વાંચો:ભારે વરસાદને પગલે અમદાવાદથી પસાર થતી ટ્રેનો કરાઈ રદ, ઘરેથી નીકળતા પહેલા જોઈ લો લિસ્ટ
આ પણ વાંચો:ભાવનગર તબીબને બ્લેકમેલ કરી કરોડોની ખંડણી માગનાર ત્રણ ઝડપાય
આ પણ વાંચો:એ..હાલો..ને માનવિયું તરણેતરના મેળે” તરણેતરના મેળાનો આવતીકાલથી પ્રારંભ થશે