સુરત/ સુરતમાં તિરૂપતિ એપાર્ટમેન્ટ ખાલી કરાવવા નોટિસ પાઠવવામાં આવી

સુરતના મજુરાગેટ વિસ્તારમાં મેટ્રોના કામ કાજ ને અડીને આવેલા તિરૂપતિ એપાર્ટમેન્ટ ને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી …વર્ષો જુના આ તિરુપતિ એપાર્ટમેન્ટની સ્ટેબિલી રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે.. છેલ્લા ઘણા સમયથી જર્જરિત એવા તિરુપતિ એપાર્ટમેન્ટના કોલમમાં તિરાડો પડી ગઈ છે ..આ તિરાડો ખૂબ જ જોખમી છે જેથી તિરુપતિ એપાર્ટમેન્ટ ખાલી કરવા માટે…….

Gujarat
Beginners guide to 2024 03 31T151732.210 સુરતમાં તિરૂપતિ એપાર્ટમેન્ટ ખાલી કરાવવા નોટિસ પાઠવવામાં આવી

@દિવ્યેશ પરમાર

Surat News: સુરતના મજૂરગેટ વિસ્તારમાં આવેલ ખૂબ જુના તિરુપતિ એપાર્ટમેન્ટને ખાલી કરવાની નોટિસ પાઠવવામાં આવી છે. તિરુપતિ એપાર્ટમેન્ટમાં 38 પરિવાર વસવાટ છે. મેટ્રોનું કામ ચાલુ છે અને આ બાંધકામ ખૂબ જર્જરિત થઈ ગયું છે. જેનો સ્ટેબિલિટી રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાજ બિલ્ડીંગ ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે.

સુરતના મજુરાગેટ વિસ્તારમાં મેટ્રોના કામ કાજ ને અડીને આવેલા તિરૂપતિ એપાર્ટમેન્ટ ને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી …વર્ષો જુના આ તિરુપતિ એપાર્ટમેન્ટની સ્ટેબિલી રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે.. છેલ્લા ઘણા સમયથી જર્જરિત એવા તિરુપતિ એપાર્ટમેન્ટના કોલમમાં તિરાડો પડી ગઈ છે ..આ તિરાડો ખૂબ જ જોખમી છે જેથી તિરુપતિ એપાર્ટમેન્ટ ખાલી કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે ..મહત્વનું કહી શકાય કે સુરતના મજુરા ગેટ પર મેટ્રોની કામગીરીને પગલે ત્રણ બિલ્ડીંગોનો સર્વે કરવામાં આવી રહ્યો છે.. જેમાં તિરુપતિ એપાર્ટમેન્ટ નું રીપેરીંગ પણ શક્ય થાય તેમ નથી જેથી સ્થળ તપાસ દરમિયાન અનેક ચિંતાજનક  સ્થિતિ ધ્યાનમાં આવી હતી ..હાલ આ વિસ્તારમાં એપાર્ટમેન્ટની બાજુમાં મેટ્રોની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે ..જેમાં પાઈલ નાખવાની કામગીરીમાં જોખમ સર્જાઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે અત્યારે જોવા જઈએ તો આ બિલ્ડીંગ માં 38 જેટલા પરિવારો વસવાટ કરે છે પરંતુ આ બિલ્ડિંગ રહેવા માટે પણ સુરક્ષિત નથી જેથી આ બિલ્ડિંગ ખાલી કરવા માટે નોટિસ પાઠવાતા રહીશો ચિંતામાં મુકાયા છે..કારણ કે ખુબજ જૂનું આ બિલ્ડીંગ જર્જરિત થઈ ગયું છે..જેમાં અત્યારે પણ 38 જેટલા પરિવારો વસવાટ કરતા હતા.જોકે આ બિલ્ડીંગ રહેવા લાયક પણ નથી..કેમ કે આ દરમ્યાન કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેમ છે .જેથી તાત્કાલિક આ બિલ્ડીંગ ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:“સર નશામાં હતા…” મહિલા ફૂટબોલ ટીમની ખેલાડીની સાથે AIFF અધિકારી દ્વારા હોટલમાં કથિત રીતે માર પીટ

આ પણ વાંચો:ગરમીથી બચાવવા માટે રામલલ્લાને સુતરાઉ કપડાં પહેરાવવામાં આવ્યા,વધતી ગર્મીના કારણે ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરાયો